Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

Breaking: મોરબીના મહેન્દ્રપરા-5 માં ભંગારના ડેલામાં ભીષણ આગ

ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થેળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીની સુપર ટોકીઝ પાસે આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હતી. આગે...

યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ દ્વારા કેન્ડલ માર્ચ અને ગીતાજીના પાઠ કરી શહીદોને શ્રદ્ધાંજલિ...

યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા મોરબી : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોને સર્વત્ર વિરાંજલી અપર્ણ કરવામાં...

મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા ૨ હજારથી વધુ લોકોની કેન્ડલ માર્ચ: VIDEO

લોકોએ ગગનભેદી નારેબાજી સાથે તિરંગા લહેરાવ્યા : સમગ્ર શહેરીજનોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી : મોરબીમાં શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા માટે લોકોની સ્વયંભૂ રેલી નીકળી હતી. આ વિશાળ રેલીમાં ૨ હજારથી વધુ લોકો...

મોરબી : માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે...

મોરબી મુસ્લિમ સમાજ આતંકી હુમલાના વિરોધમાં આવેદન આપશે

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદન આપી પાક.ને પાઠ ભણાવવાની માંગ કરાશે મોરબી : કાશ્મીરના પુલાવામાં લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...