મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન
મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું...
રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા
રાજકોટ : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...
મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !
મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...
મોરબી: પોલીસચોકીનું લખધીરસિંહજી નામ કરવા કરણી સેના-ક્ષત્રીય સમાજની માંગ
આજે મોરબીના સામાકાંઠે આવેલ પોલીસ ચોકીનું નામ લગધીર ગેટ પોલીસ ચોકી લખવામાં આવ્યું હોય જે મહારાજાના નામ પરથી હોય જેથી કરણી સેના અને ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસ ચોકીનું નામ લગધીરસિંહજી...
મોરબીના વાવડી રોડની સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી !!
મોરબી : વિગતો મુજબ મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગટર સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ હેલ્પલાઇન નંબર જ જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો પણ ફિયાસ્કો થયો...
















