Sunday, May 5, 2024
Uam No. GJ32E0006963

જો આ રીતથી બનાવશો ખીચું તો નહીં પડે ગટ્ઠા, સ્વાદ રહેશે લાજવાબ

હાલ રજાનો દિવસ હોય કે ચાલુ દિવસની સાંજ, જો તમને થોડી ભૂખ હોય તો તમે ફટાફટ ગરમા ગરમ નાસ્તામાં ગુજરાતી રેસિપિ ખીચું ટ્રાય કરી શકો છો. તેના માટે તમારે વધારે મહેનત...

સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું...

જાણો રાધિકા મર્ચન્ટના હાથમાં રહેલું નાનકડું બેગ છે લાખોનું…કિંમત છે ચોંકાવનારી

હાલ રાધિકા ક્લાસી બ્લેક સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે, તે તેણીની 'હર્મ્સ કેલીમોર્ફોઝ' બેગ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર...

ટેટૂ ના શોખીન છે કોહલી…1-2 નહીં, જાણો 11 ટેટૂનો અર્થ

તેમણે પહેલું ટેટૂ માતાના નામ સરોજનું બનાવડાવ્યું છે. આ સિવાય બીજું પિતાના નામ પ્રેમનું પણ છે કોહલી શિવભક્ત છે અને તેમના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ 2008માં વનડે ઈન્ટરનેશનલમાં...

ભગવાન ગણેશ માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ‘મોદક’

ગણેશ ચતુર્થીને આડે હવે એક જ દિવસ બાકી છે તો તમે કંઇક સ્વીટ્સ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ વખતે તમે ગણપતિ દાદા માટે મોદક બનાવવા માંગો છો તો અમે તમારા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...