Sunday, May 5, 2024
Uam No. GJ32E0006963

દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ 6 ચીજો, નહીં તો બગડશે સ્વાસ્થ્ય

હાલ ગરમીની સીઝનમાં લોકો દહીં ખાવાનું વધારે પસંદ કરે છે. દહીંને ભારતીય ભોજનમાં ખાસ માનવામાં આવે છે. લોકો અલગ અલગ ફૂડ આઈટમ્સની સાથે દહીંનું સેવન પસંદ કરે છે. દહીં પ્રોબાયોટિક્સ, વિટામિન...

રિસર્ચ / ચહેરા પર ખીલ ધરાવતા વ્યક્તિઓમાં ડિપ્રેશનનું જોખમ વધુ જોવા મળે છે

ખીલ થવાથી ડિપ્રેશનનું જોખમ 63% વધી જાય છે ‘ધ હેલ્થ ઈમ્પ્રૂવમેન્ટ નેટવર્ક’ના ડેટાબેઝ પરથી આ રિસર્ચ કરાયું હતું ખીલની સારવાર સાથે સાઇકાયટ્રિસ્ટ પાસે પણ સારવાર કરાવવી જોઈએ હેલ્થ ડેસ્કઃ ચહેરા પરના ખીલ...

રિસર્ચ : 50 ટકા મહિલાઓ રિલેશનશિપમાં બેકઅપ પાર્ટનર રાખવાનું ઈચ્છે છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બેકઅપ પ્લાન લઈને આગળ વધતી હોય છે. પરંતુ જો આવું રિલેશનશિપમાં કરવામાં આવે તો. એક માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 50 ટકા મહિલાઓ...

રસોઈની આ 6માંથી 1 વસ્તુથી સાફ કરો મેકઅપ, સ્કીન રહેશે સોફ્ટ અને ગ્લોઈંગ

નારિયેળના તેલને સ્કીનનું બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ માનવામાં આવે છે. મેકઅપ રિમૂવ કરવા માટે કોકોનટ ઓઈલનો ઉપયોગ બેસ્ટ રહે છે. તેને માટે કોટનમાં નારિયેળ તેલ લઈને ફેસ પર રબ કરો અને પછી...

જાણો રતન ટાટાના આ જીવનમાં ઉતારવા જેવા મંત્રો

હાલ રતન ટાટાને સંપત્તિનો કોઈ લોભ નથી, તેથી જ તેમણે તેમની આખી સંપત્તિનો 65% તેમની ચેરિટીમાં આપી દીધો છે. દરેક નફામાંથી દાન કરે છે. બિઝનેસ ટાયકૂન હોવા ઉપરાંત, રતન ટાટા એક...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...