Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

શું કેરીને પાણીમાં પલાળીને ખાવી જોઈએ…જાણો ફાયદા અને નુકસાન પણ

હાલ  કેરીને ખાતા પહેલા લગભગ એકાદ કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી. અનેક લોકો આ કામ કરે પણ છે કેમકે તેઓ માને છે કે તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. પણ શું...

દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ 6 ચીજો, નહીં તો બગડશે સ્વાસ્થ્ય

હાલ ગરમીની સીઝનમાં લોકો દહીં ખાવાનું વધારે પસંદ કરે છે. દહીંને ભારતીય ભોજનમાં ખાસ માનવામાં આવે છે. લોકો અલગ અલગ ફૂડ આઈટમ્સની સાથે દહીંનું સેવન પસંદ કરે છે. દહીં પ્રોબાયોટિક્સ, વિટામિન...

જાણો 62 વર્ષે પણ ટિમ કૂકે જાળવી રાખી છે ફિટનેસ, આવું છે રૂટિન

હાલ ટિમ કૂક બાળપણથી સંઘર્ષ સાથે જીવ્યા હતા. શિપયાર્ડમાં પિતા ડોનાલ્ડ કૂક અને માતા ગેરાલ્ડિન ફાર્મસીમાં કામ કરતી હતી. કૂકે પણ અનેક વર્ષો સુધી ફાર્મસીમાં કામ કર્યું તેના પહેલા તે ઘરે...

જાણો રાધિકા મર્ચન્ટના હાથમાં રહેલું નાનકડું બેગ છે લાખોનું…કિંમત છે ચોંકાવનારી

હાલ રાધિકા ક્લાસી બ્લેક સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. જો કે, તે તેણીની 'હર્મ્સ કેલીમોર્ફોઝ' બેગ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર...

બનારસી સાડીમાં નીતા અંબાણીનો જુઓ રોયલ લૂક

હાલ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચમાં ઈન્ડસ્ટ્રીના અનેક મોટા સેલેબ્સ હાજર રહ્યા હતા. પરંતુ ઈવેન્ટમાં નીતા અંબાણી કેન્દ્રમાં રહ્યા. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રોયલ બ્લૂ કલરની બનારસી સાડી પહેરી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...