Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

જાણો… આપનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય ફળ (તા. 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર)

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ મેષ (અ.લ‌.ઈ.) પાંચ ઓક્ટોમ્બર સોમવાર થી ૧૧ ઓક્ટોમ્બર રવીવાર સુધી શુભ રશિફળ: આપને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમે તમારા આત્મવિશ્વાસ અને નિશ્ચયથી અઘરા કાર્યો પૂર્ણ કરશો....

જાણો OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો...

જાણો Oneplus Pad Price: વનપ્લસે ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં...

સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું...

જાણો રતન ટાટાના આ જીવનમાં ઉતારવા જેવા મંત્રો

હાલ રતન ટાટાને સંપત્તિનો કોઈ લોભ નથી, તેથી જ તેમણે તેમની આખી સંપત્તિનો 65% તેમની ચેરિટીમાં આપી દીધો છે. દરેક નફામાંથી દાન કરે છે. બિઝનેસ ટાયકૂન હોવા ઉપરાંત, રતન ટાટા એક...

શું કેરીને પાણીમાં પલાળીને ખાવી જોઈએ…જાણો ફાયદા અને નુકસાન પણ

હાલ  કેરીને ખાતા પહેલા લગભગ એકાદ કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી. અનેક લોકો આ કામ કરે પણ છે કેમકે તેઓ માને છે કે તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. પણ શું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...