આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, જાણો કઈ વસ્તુઓ પૂજામાં ન ચઢાવવી
ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા - અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ...
મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું
લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે
મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું...
મહીસાગર: સંતરામપુર બાયપાસ રોડ ઉપર કારમાંથી શંકાસ્પદ 200 કિલો ચાંદી સાથે બે આરોપી ઝડપાયા
હાલ સંતરામપુર બાયપાસ ઉપરથી કારમાં પસાર થઈ રહેલ શંકાસ્પદ કારને પોલીસે ઝડપી તપાસ કરતા કારમાંથી અંદાજિત 200 કિલો ચાંદી અંદાજિત કિંમત રૃપિયા એક કરોડની ઝડપાઈ હતી.સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો...
રાજકોટમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 13 કેસ નોંધાયા, આંકડો 240ને પાર
(અલનસીર માખણી) રાજકોટમાં શહેરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. શહેરમાં આજે એકસાથે 13 કેસ નોંધાયા છે. આ સાથે તંત્ર દોડતું થયું છે. ત્યારે શહેરમાં કેસ નોંધાયેલ વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા આરોગ્ય વિભાગની...
રાજકોટ : પ્રેમ પ્રકરણમા ઉપલેટાના યુવાનની રાજકોટના રેલનગરમાં કરપીણ હત્યા
તાજેતરમા રાજકોટમાં વધુ એક ખેલાયેલા ખૂની ખેલમાં અનૈતિક પ્રેમસબંધનો કરૂણ અંત આવ્યો છે રાજકોટના રેલનગરમાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના ઇસરા ગામના યુવાનને યુવતીના પિતાએ છરીનો ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા...