સાબરકાંઠામાં કોરોનાના અધધ 16 હજારથી વધુ ડોઝ પહોંચ્યા
હાલ કોરોના મહામારીનો મહા રામબાણ ઈલાજ વૈજ્ઞાાનિકોને શોધી કાઢ્યો છે ત્યારે પુના સ્થિત એક મેડીકલ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપ્યા બાદ આ રસીના લગભગ ૧૬...
પોરબંદર: ઓડદર રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ, ટેસ્ટીગ બાદ કાર્યરત પણ કરવામાં...
નગર પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવાયો
પોરબંદર: હાલ પોરબંદરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આગામી દિવસ માં ટેસ્ટિંગ થયા બાદ પ્લાન્ટને કાર્યરત કરી દેવામાં આવશે. પોરબંદરમાં ઓડદર રોડ...
પાટણ: કોરોનાકાળમાં ઉત્તર ગુજરાતમાં 1057 કરોડનું 84,602 ટન જીરું પાકશે
પાટણ: હાલ ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવણીના 10 ટકા વિસ્તારમાં મસાલાપાક જીરૂનું વાવણી થાય છે. જીરૂના એક હેક્ટર દીઠ અંદાજે રૂ.48,415નો ખર્ચ તેને તમામ પાકોમાં સૌથી મોંઘો બનાવે છે.
તો ભેજવાળા અને વાદળછાયા...
નવસારીને આજથી ચોથો‘ટાટા લેકફ્રન્ટ’ મળશે, વૃક્ષ અને નાઈટ લાઇટિંગ સુંદરતા પણ વધારશે
તાજેતરમાં નવસારીમાં શહેરને ચોથો લેકફ્રન્ટ સોમવારે મળશે. દુધિયા તળાવ, સરબતીયા અને જલાલપોરના થાણા તળાવ લેકફ્રન્ટ બાદ શાકમાર્કેટ નજીક ટાટા તળાવ લેકફ્રન્ટની નગરજનોને ભેટ ધરાશે.
નવસારી શહેરમાં પ્રથમ લેકફ્રન્ટ (તળાવ ફરતે ચાલવા,બેસવા વિગેરે...
નર્મદા: પ્રવાસીઓ માટે પસંદગીનું પહેલું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું
નર્મદા: હાલ કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.તે સાથે જ દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી...