માત્ર 500 રૂપિયામાં ઊભું કરી દીધુ રૂ. 75,000 કરોડનું સામ્રાજ્ય,જાણો ધીરુભાઈ અંબાણીની કહાની
અંબાણી પરિવારનું નામ દુનિયાના મશહૂર અને ઉધ્યોગપતિઓમાં આવે છે. પોતાની મહેનતના જોરે અંબાણી પરિવારે આખી દુનિયામાં એક અલગ જ નામ આપ્યું છે. દેશ વિદેશમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાનીનું નામ પ્રખ્યાત...
કચ્છમાં પ્રા. શાળાના છાત્રો માટે અલ્પાહારની નવતર પહેલ
ભુજ, તા. 6 : કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ બપોરે ભોજન મળી રહે છે, પરંતુ છાત્રો જો સવારે નિશાળમાં આવે અને પ્રાર્થના પછી સવારે નાસ્તો અથવા તો અલ્પાહાર મળી...
આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી,...
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ...
નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !
નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...
પંચમહાલ જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના ટીડીઓ અને તાલુકા પ્રમુખ ને આવેદનપત્ર આપ્યુ
શહેરા તાલુકાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આરસીસી રસ્તા, પેવર બ્લોક, હેડપંપ, અને સ્મશાન ઘર જેવા કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો અધૂરાં રાખી ને
(સરકારની તિજોરી ખાલી કરી) તેમની...