ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...
ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...
નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે કેવડિયાથી મધ્યપ્રદેશના રાજઘાટ સુધી ક્રૂઝની અનોખી સફરની...
નર્મદા : મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ (બડવાણી)થી કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
વડોદરા: પતંગ રસિકોએ પતંગ ચગવવાની સાથે ઉંધીયાની મજા માણી, 100થી વધુ પક્ષી ઇજાગ્રસ્ત, બર્ડ...
કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના બે દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા...
નવસારીમા બે વર્ષ પૂર્વેના ઠગાઇ મામલે લુસવાડા પોસ્ટ ઓફિસમાં લોકો દ્વારા હલ્લાબોલ
નવસારી: પ્રાપ માહિતી મુજબ મુજબ અમલસાડ નજીકના લુસવાડા ભેંસલા સરીખુરદ ગામના હળપતિ મધ્યમ વર્ગના લોકોએ લુસવાડાની સબ પોસ્ટ ઓફિસમાં દર મહિને રીકરીંગ તેમજ બચતખાતામાં નાણાં જમા કરાવતા હતા. પરંતુ સબ પોસ્ટઓફિસના...