Friday, July 11, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...

અમદાવાદ: GCS હોસ્પિટલમાં મગજની બીમારી ધરાવતી મહિલા દર્દીની સારવાર માટે ડોક્ટરોએ ફંડ એકઠું...

અમદાવાદ: કેટલાક રોગ એવા હોય છે જેની ટ્રીટમેન્ટ માટે પણ ડોક્ટરોને અથાક મહેનત કરવી પડતી હોય છે. NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ...

વલસાડમાં ચોમાસામાં ફાયબર ઓપ્ટિકલ લાઇન વિવાદમાં સપડાઈ !!

હાલ વલસાડ શહેરમાં જિયો કંપનીએ 2020માં વિવિધ માર્ગો ઉપર કેબલ ડકની કામગીરી માટે પરવાનગી માગી હતી.જેને લઇ પાલિકાએ રસ્તાના મેઝરમેન્ટ, લંબાઇ, પહોળાઇના ખાડા ખોદાણ માટે લાગૂ થતાં ચાર્જ સાથે પરવાનગી પત્ર...

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!

હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...

રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ

રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe