Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: આમ આદમી પાર્ટીનું “દિલ્લી મોડલ” સમગ્ર દેશમાં

રાજકોટ: સાથી હાથ બઢાના ....કોરોના કો હે હરાના: રાજકોટ આમ આદમી પાર્ટી માં મળ્યો સહયોગ; SPO2 ચેકિંગની સુવિધા શરૂ કરી રેસ કોર્સ રીંગ રોડ ખાતે સરકારે બહાર પાડેલા વખતોવખતના દિશાસૂચન...

દ્વારકા: રેલવે ફાટક પર બ્રિજ બનાવવામાં તંત્રને રસ જ નથી, પાલિકામાં ઠરાવ બાદ કોઈ...

દ્વારકા જિલ્લો બન્યાને 7 વર્ષ થવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ નહીં ટ્રેનના સમય દરમિયાન લાંબા સમય સુધી ટ્રાફિકજામ થતાં નાગરિકો હેરાન થાય છે તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયામાં દિવસ દરમિયાન હજારો વાહનોની...

ડાંગમાં હળદરની ખેતી કરી મહિલા ખેડૂતે આગવી ઓળખ ઉભી કરી

વાંસદા: તાજેતરમા સો ટકા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે જીલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામની એક સાહસિક મહિલાએ હળદર, મસાલા પાક, ઔષધીય...

દાહોદ: કોરોનાના નવા 18 કેસ નોંધાયા

તાજેતરમા દાહોદમાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 307 સેમ્પલો પૈકી સુરેખાબેન કટારા, કૃષ્ણકાંત સોની, અરવિંદ કિશોરી, પંકજ ભુરીયા, સુરેશ...

છોટાઉદેપુર: હાલ જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ ઉમેરાયા, કુલ આંક 370 થયો

છોટાઉદેપુર : તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં તારીખ 5 સુધીમાં 364 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં તારીખ 6ના નવા 6 પોઝિટિવ કેસ ઉમેરાતા કુલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...