Friday, May 9, 2025
Uam No. GJ32E0006963

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપર ખાડા પડતાં અકસ્માતનો ભય

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. શામળાજી મોડાસા ગોધરા 130 કિ.મી.ના સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય છે. ચોમાસુ...

આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ...

અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું

અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...

અમદાવાદ: 2016 પછી ઓગસ્ટમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો, આજે વધુ બે ઈંચ...

અમદાવાદ: ગત ચાર વર્ષ પહેલાં ઓગસ્ટમાં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો, 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ પડ્યો હતોધરોઈમાંથી ગાંધીનગર પાસેના સંત સરોવર ડેમમાં પાણી છોડાયું ઓગસ્ટમાં અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 309...

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ : કેસોનો આંક 756 સુધી પહોંચ્યો!!

ખેડા: તાજેતરમા જીલ્લામાં આજે વધુ ઓગણીશ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં પાંચ, તાલુકામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ઠાસરા તાલુકાના ચાર અને મહેમદાવાદમાં ત્રણ  કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...