સુરેન્દ્રનગરના ઝાલાવાડની અદાલતોમાં લોકોને ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવી રહી છે
સુરેન્દ્રનગરઃ માહિતી મુજબ ગુજરાતમા વડી અદાલતના સરક્યુલર અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ જજ એસ.વી.પીન્ટોએ જણાવ્યુ કે, કોર્ટ કેમ્પસમાં પ્રવેશ દ્વાર...
અમરેલી: બાબરા તાલુકામાં ગાૈચર દબાણ હટાવવા આવેદન પાઠવાયું
અમરેલી: તાજેતરમા બાબરા તાલુકામાં ગૌચરમાં મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું વખતો વખત રજુઆત કરવામાં આવે છે. તેમજ આંદોલન પણ થઈ ચૂક્યા છે.
તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દૂર...
રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...
રાજકોટ: આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ)
સરનામું :...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
મેારબીના જુના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા પોલીસ મથકના ભરતદાન ગઢવી દિવ્યરાજસિંહ, રમેશભાઈ મુંધવા, નગીનદાસ નિમાવત, હિતેશભાઈ ચાવડા અને ફતેસંગ સહિતનો સ્ટાફ રાઉન્ડ હતો અને તાલુકાના નવા જાંબુડીયા ગામે સીટીઝન કોમ્પલેક્ષ પાસે પહેાંચ્યા ત્યાં જાહેરમાં...