આણંદ: કોંગ્રેસ સમિતિમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા !!
આણંદ: તાજેતરમાં કોરોના મહામારીને લઇને મીટીંગ સહિતના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી રહી છે.નેતાઓ પણ સામજીક અંતર જાળવવામાટે જનતાને અપીલો કરી રહી છે. ત્યારે...
પોરબંદર: શાળા-કોલેજની એક સત્રની ફી માફીની માંગ સાથે જિલ્લા NSUI દ્વારા ચક્કાજામ
પોરબંદર: હાલમા રાજ્યમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે એ હજુ નક્કી નથી, શિક્ષણ કાર્ય પણ બંધ છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા ફી ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે. ઘણી ખાનગી...
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!
હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...
નર્મદા: પ્રવાસીઓ માટે પસંદગીનું પહેલું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું
નર્મદા: હાલ કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.તે સાથે જ દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી...
રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી
જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના...





















