Friday, May 9, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ : એસિડ એટેકમાં સુઓમોટો: ભોગ બનનારને રૂા. 3 લાખનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટ :  ફરિયાદની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદીના કાકાની દીકરીની સગાઈ ફરિયાદીએ આરોપી સાથે કરાવેલ અને સગાઈ દરમિયાન ફરિયાદીના બહેન બીજા સાથે પ્રેમલગ્ન કરી જતાં રહેલ હોય જેથી ફરિયાદીના બહેનનું સરનામુ જાણવા...

અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંગ અને મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર

અમદાવાદ: હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં...

ગીર સોમનાથ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાટાના અભાવે દર્દીઓને પરેશાની

ગીર સોમનાથ:  તાજેતરમા ઉનાનાં સામતેર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય હેઠળ ૧૨થી ૧૫ ગામો આવતા હોય લોકો સારવાર માટે ત્યાં જાય છે. પરંતુ સાવાર માટે આવતા દર્દી૩ઓને ઈજામાં બાંધવામાં આવતા પાટાજ ન...

અરવલ્લી જીલ્લામાં સ્વાઈનફ્લૂનો ભરડો ૨ મહિનામાં ૨૩ કેશ પોઝિટીવ : ૨૪ કલાકમાં ૩ સ્વાઈનફ્લૂ...

અરવલ્લીઃ ગુજરાતમાં સ્વાઈનફ્લૂ નામની બીમારીમાં મોત નિપજવાનો રેસિયામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફ્લુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઈનફ્લૂ અને ૨૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવના કેશ...

નર્મદા: પ્રવાસીઓ માટે પસંદગીનું પહેલું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

નર્મદા: હાલ કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.તે સાથે જ દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...