Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

વલસાડના ડુંગરી અને બીલીમોરા વચ્ચે રનિંગ ટ્રેનમાં ટિકિટ વગરના બે યાત્રિકોએ હુમલો કરી લૂંટ...

તાજેતરમાં વલસાડ ના ડુંગરી અને બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે ભિલાડ વડોદરા મેમુ ટ્રેનના ફસ્ટ કલાસ કોચમાં યાત્રા કરતા 2 યાત્રીઓ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા ટીકીટ ચેકર ઉપર વિધાઉટ ટીકીટ યાત્રા...

વલસાડ : વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા...

તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું. જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા...

વલસાડમાં ચોમાસામાં ફાયબર ઓપ્ટિકલ લાઇન વિવાદમાં સપડાઈ !!

હાલ વલસાડ શહેરમાં જિયો કંપનીએ 2020માં વિવિધ માર્ગો ઉપર કેબલ ડકની કામગીરી માટે પરવાનગી માગી હતી.જેને લઇ પાલિકાએ રસ્તાના મેઝરમેન્ટ, લંબાઇ, પહોળાઇના ખાડા ખોદાણ માટે લાગૂ થતાં ચાર્જ સાથે પરવાનગી પત્ર...

વલસાડ : કપાતર પુત્રનો હચમચાવી દેનાર કિસ્સો

વલસાડ : ગત 29મી ઓગસ્ટ, સમય રાત્રિના સાડા દશ વાગ્યે સમાજ કલ્યાણ વિભાગની હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવે છે. ફોન કરનાર ઇસમ જણાવે છેકે, નાની દમણના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક...

અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ

તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...