Friday, May 9, 2025
Uam No. GJ32E0006963

સિહોર ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના આંતક ના ભોરીગ ને લઈ...

(રિપોર્ટ: હરીશ પવાર-સિહોર) ગુજરાત રાજ્ય કક્ષાએ સામાજિક સેવા તરીકે જાણીતી એવી માનવ સેવા એજ પ્રભુ સેવા અંતર્ગત જે કોરોના વાયરસ ના આંતક.અને લોકડાઉન સમયે જે કપરા પરિસ્થિતિ સમયે સિહોર ખાતે ભરત મેમોરિયલ...

ખેડબ્રહ્માના હરણાવ નદીના મોટા પુલ પાસે બાવળો ઉગી નિકળ્યાં !!

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની હાલ હરણાવ નદીના નાના પુલ પાસે બાવળના ઝુંડ ઉગી નીકળ્યા હતા. નગરપાલીકા દ્વારા દુર કરવામાં આવી રહ્યા છે. અને પુર ઝડપે સફાઈ ચાલી રહી છે. પરંતુ મોટા પુલ પાસે...

ઓખા: 8 વર્ષીય બાળા સાથે પાલક પિતાએ આચર્યું અધમકૃત્ય

ઓખા: તાજેતરમાં ઓખા પંથકમાં 8 વર્ષીય બાળકી પર તેના પાલક પિતાએ હેવાનિયતભર્યું કૃત્ય આચરતાં તેના પર ફિટકાર વરસી રહી છે. મૂળ પાટણ જિલ્લાના શખ્સ સામે બાળાના માતાએ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવી...

રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા

રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા  મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2...

જામનગર શહેરના ચાર P.I. ની આંતરિક બદલીઓ

જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓના રાતોરાત હુકમ કરવામાં આવ્યા છે, જેમાં જીલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી એવી લોકલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...