Friday, May 9, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ સોની બજારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

(જયેશ ત્રિવેદી) રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે અગમ્ય કારણોસર સોની બજારમાં આવેલ બોઘાની શેરીમાં રામનાથ પર શેરી નં. 11 માં રહેતા શાહીફુલ બંગાળી નામના યુવાને ગળેફાંસો ખાઈ લઇ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર...

બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુકેશ્વર જળાશયમાં નવા નીર ની આવક

બનાસકાંઠા: તાજેતરમા પાલનપુર તા. 30 ઓગષ્ટ 2020, રવિવારઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા રાજસ્થાનનો લાંભા ડેમ ઓવરફોલ થયો બનાસ નદી બંન્ને કાંઠે...

બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું-”શું આ ધરતી પર તમારાથી પણ કોઈ ધનવાન છે?”...

જણાવી દઈએ કે સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું કે,”શું આ ધરતી પર તમારાથી અન્ય પણ કોઈ ધનવાન છે?” બિલ ગેટ્સ એ જવાબ આપ્યો કે-હા, એક વ્યક્તિ છે જે આ...

ગીર સોમનાથ: વેરાવળ-સોમનાથ ઊપર શ્રાવણે શિવકૃપા : સાડા પાંચ ઈંચ વરસાદ

ગીર સોમનાથ: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં પાંચથી આઠ ઈંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા, જન જીવન ઠપ થઈ ગયું હતું. હિરણ ડેમ છલોછલ ભરાી ગયો છે. વેરાવળ સોમનાથ...

પોરબંદરના છાયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર

પોરબંદર: પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર પટ છવાયો હોવા અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદારને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના છાયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના રામભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ દ્વારા સંયુક્ત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...