Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં

વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.  જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે  ઠંડકમાં વધારો...

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપર ખાડા પડતાં અકસ્માતનો ભય

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. શામળાજી મોડાસા ગોધરા 130 કિ.મી.ના સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય છે. ચોમાસુ...

મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ

કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે. મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....

ઓખા: 8 વર્ષીય બાળા સાથે પાલક પિતાએ આચર્યું અધમકૃત્ય

ઓખા: તાજેતરમાં ઓખા પંથકમાં 8 વર્ષીય બાળકી પર તેના પાલક પિતાએ હેવાનિયતભર્યું કૃત્ય આચરતાં તેના પર ફિટકાર વરસી રહી છે. મૂળ પાટણ જિલ્લાના શખ્સ સામે બાળાના માતાએ ઓખા પોલીસમાં ફરિયાદ નોંધાવી...

એર સ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારઃ ભારતીય સેનાનો જોરદાર જવાબ

પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. જેમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા સાથે પાક. સરકાર ભયથી હચમચી ગઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...