ચમત્કાર….8 દિવસ સુધી કબ્રમાં દફન રહ્યું નવજાત બાળક, પછી જે થયું એ વિશ્વાસ નહિ...
જમીનમાં દફન કરવામાં આવેલું નવજાત બાળક જો 8 દિવસ બાદ જીવિત બહાર આવી જાય તો તેને ચમત્કાર જ કહેવાય. એવું જ એક ચમત્કાર ચીનમાં થયું જ્યાં નવજાત બાળકને તેના ઘરના લોકોએ...
મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.
મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....
આણંદ બીગબજારમાં રેપીડ ટેસ્ટ 3 કર્મચારીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો
આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અથાગ પ્રયત્નો હાથધર્યા છે.જેના ભાગરૂપે મોટામોલ,સંસ્થા,બેંકોમાં રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. રિલાયન્સ બાદ ગુરૂવારના રોજ બીગબજારમાંથી ત્રણ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પોઝિટીવ...
સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે
ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય
મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...
દ્વારકા: શહેરનું એકમાત્ર ATM 10 મહિનાથી બંધ, વેપારીઓ કરશે ઉપવાસ આંદોલન
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં આવેલું એક માત્ર બેન્ક ઓફ બરોડાનું ATM છેલ્લા 10 મહિનાથી બંધ છે. અવાર નવાર એને ચાલુ કરવાની માગણી કરવામાં આવી હોવા છતાં બંધ રહેતા રોષે...





















