મહિસાગર: દરગાહ પર હિન્દુ દંપતિ દ્વારા 1.25 કિલો સોનું દાન કરાયું
મહિસાગર: મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉષૅ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે...
રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા
રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2...
રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો
તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા...
સ્ટેન્ડિગ કમિટીમાં લેવાયો નિર્ણય : જામનગરમા નહિ યોજાય લોકમેળો
જામનગર: રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે
ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને...
વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી
વલસાડ: વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના...