બોટાદ : વધુ 12 કેસ કોરોના પોઝિટિવ, શનિવારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા
બોટાદ: તાજેતરમા બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 12 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે શનિવારે...
દ્વારકા: રેલવે ફાટક પર બ્રિજ બનાવવામાં તંત્રને રસ જ નથી, પાલિકામાં ઠરાવ બાદ કોઈ...
દ્વારકા જિલ્લો બન્યાને 7 વર્ષ થવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ નહીં ટ્રેનના સમય દરમિયાન લાંબા સમય સુધી ટ્રાફિકજામ થતાં નાગરિકો હેરાન થાય છે
તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયામાં દિવસ દરમિયાન હજારો વાહનોની...
અમરેલીમાં ઉજવણીના ચોથા દિવસે વક્ફ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સુશાસન સપ્તાહના...