ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!
હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...
છોટાઉદેપુર : 39 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા , કુલ કેસ 181
છોટાઉદેપુર: તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 પોઝિટિવના કુલ 181 કેસ તા 31 સુધીના રોજ હતા. પરંતુ જે પેન્ડિંગ રિપોર્ટ હતા તેમાંથી રાત્રીના 5 કેસ પાવીજેતપુરના પોઝિટિવ આવતા જિલ્લાનો આંકડો 186 થયો...
દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે
દાહોદ: તાજેતરમા દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા...
જૂનાગઢ: કોડીનારના વેલણ-માધવાડને જોડતો કોઝવે બ્રિજ જમીનદોસ્ત થતા સહેજે મોટી જાનહાનિ ટળી
જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ...