Monday, September 8, 2025
Uam No. GJ32E0006963

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!

હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...

છોટાઉદેપુર : 39 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા , કુલ કેસ 181

છોટાઉદેપુર:  તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 પોઝિટિવના કુલ 181 કેસ તા 31 સુધીના રોજ હતા. પરંતુ જે પેન્ડિંગ રિપોર્ટ હતા તેમાંથી રાત્રીના 5 કેસ પાવીજેતપુરના પોઝિટિવ આવતા જિલ્લાનો આંકડો 186 થયો...

ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...

જૂનાગઢ: કોડીનારના વેલણ-માધવાડને જોડતો કોઝવે બ્રિજ જમીનદોસ્ત થતા સહેજે મોટી જાનહાનિ ટળી

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ...

દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે

દાહોદ: તાજેતરમા દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...