Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું

મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે. સાથે મોરબીના...

અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!

અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...

જામનગર : મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે : કલેકટર

જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે...

ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણીથી મુશ્કેલીઓ

ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે. જેને લઇ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિનું બોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ છે રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રતિનિધિ માખણી અલનસીર ને રાજકોટના જાણીતા બોલ બાલા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...