મહિસાગર: દરગાહ પર હિન્દુ દંપતિ દ્વારા 1.25 કિલો સોનું દાન કરાયું
મહિસાગર: મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉષૅ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે...
નવસારીમા બે વર્ષ પૂર્વેના ઠગાઇ મામલે લુસવાડા પોસ્ટ ઓફિસમાં લોકો દ્વારા હલ્લાબોલ
નવસારી: પ્રાપ માહિતી મુજબ મુજબ અમલસાડ નજીકના લુસવાડા ભેંસલા સરીખુરદ ગામના હળપતિ મધ્યમ વર્ગના લોકોએ લુસવાડાની સબ પોસ્ટ ઓફિસમાં દર મહિને રીકરીંગ તેમજ બચતખાતામાં નાણાં જમા કરાવતા હતા. પરંતુ સબ પોસ્ટઓફિસના...
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...
સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના આઠ ખરીદી કેન્દ્રો શરૂ કરાશે
સાબરકાંઠા: તાજેતરમા જિલ્લામાં આ વર્ષે હજારો હેક્ટર જમીનમાં ચોમાસુ મગફળીનું વાવેતર કરાયા બાદ હવે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...





















