વરુણદેવને રીઝવવા ધૂનડા (ખાનપર)માં 24 કલાકની અખંડ રામધૂન

0
67
/

મોરબી : અષાઢ મહિનાના દિવસોમાં ભરપૂર વરસાદ થતો હોય છે. દેશના વિવિધ ભાગો સહિત ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટેભાગે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ઘણા વિસ્તારોમાં તો પુરી સિઝનનો વરસાદ વરસી ગયો છે ત્યારે મોરબી જિલ્લાથી મેઘરાજા રિસાયા હોય એમ હાઉકલી કરીને પછી ડોકાયા જ નથી. આથી ચિંતામાં આવી પડેલો જગતનો તાત મેઘરાજાને પધારવા વિનવણી કરી રહ્યો છે.

મોરબીના લગભગ ગામોમાં મેઘરાજાને મનાવવા પ્રાથનાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે ઘુંનડા (ખાનપર) ગામે આવેલા હનુમાન મંદીરે ગ્રામજનો દ્વારા 24 કલાકની અખંડ રામધૂન કરવામાં આવી રહી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/