મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન

0
77
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ મોરબી મુકામે ખાસ ઉપસ્થિત રહેવા ના હોય તમામ જિલ્લા તાલુકા શહેર ના પ્રમુખ તેમજ પક્ષ ના આગેવાનો કાર્યકરો તેમજ દરેક ફન્ટ (પાંખ) ના હોદેદારો અને જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા ના સદસ્ય અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો એ આવતી કાલ તારીખ ૦૩/૦૮/૨૦૨૧ ના મંગળવાર માં રોજ નહેરુ ગેટ ચોક ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાનના કાર્યક્રમ નું આયોજન કરી ભૂખ્યા ઓ ને અનાજ આપવા ના અઘિકાર ના ક્ષેત્રે સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમ નું આયોજન કરેલ હોય તો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યમાં આપ સર્વ ને ઉપસ્થિત રહેવા હાદિક આમત્રણ આપવા માં આવે છેતમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો તમામ કાર્યકરો ભાઈ-બહેનો એ નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવા જણાવાયું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/