હળવદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે : તૈયારીઓનો ધમધમાટ

0
87
/

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે

હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 29મી શોભાયાત્રા નીકળનાર હોય જેના ભાગરૂપે હાલ શહેરમાં વિવિધ રાજમાર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે

આ શોભાયાત્રા શહેરમાં આવેલ મોરબી દરવાજા ના રામજી મંદિરેથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરશે આ શોભાયાત્રામાં જન્માષ્ટમી તહેવારો ને અનુરૂપ વિવિધ 15 જેટલા ફલોટ જોવા મળશે આ ઉપરાંત ડીજે બેન્ડવાજા ઢોલ નગારા સાથે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે

આ તકે જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડો મિલનભાઈ માલપરા જણાવ્યું હતું કે હળવદ તો એક છોટા કાશી તરીકે પ્રચલિત છે અહીં દરેક તહેવારોનો વિશેષ રીતના ઉજવવામાં આવતો હોય છે ત્યારે જન્માષ્ટમીને લઈ હાલ કાર્યકર્તાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સુશોભિત કરવામાં આવી રહ્યા છે તારીખ 24 શનિવારના આવું નથી ને ઘરે રોજ જન્માષ્ટમી શોભાયાત્રા નીકળનાર હોય જેમાં શહેરની તમામ ધર્મ પ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા આહ્વાન કર્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/