મોરબી જીલ્લામાં ચાર નવા પીએસઆઈની નિમણુક

0
171
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજ્યમાં પીએસઆઈનીબદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના બે પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો નવા ચાર પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના maliya પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે, એલઆઈબી પીએસઆઈ આરટી વ્યાસની સીઆઈડી ક્રાઈમ રેલવે વિભાગમાં બદલી કરવામાં આવી છે તો બોટાદથી લાખુંબેન વાઢીયા, જે.જે. જાડેજા કચ્છ પૂર્વથી અને મયુરભાઈ સોનારાને મોરબીમાં મુકવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/