મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને આવેદનપત્ર

0
41
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમય પહેલા જેતપર મુકામે આવારા તત્વો દ્વારા થયેલ યુવાનો પર હુમલાને પગલે ઘેર પ્રત્યાઘાતો પડી રહ્યા હોય જેમાં આજે મોરબીના સેવાભાવી અગ્રણી અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા કલેકટર તેમજ એસ.પી ને આવારા તત્વો પર કડક પગલાં લેવા આવેદનપત્ર પાઠવ્યું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/