તાજેતરમા મોરબીના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાના મુસ્લિમ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાયા છે
મોરબીની શેહરના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
![](https://thepressofindia.com/wp-content/uploads/2021/01/kidnape-04-300x225.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)