મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી

0
41
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ ની મીટીંગ આજ રોજ મળેલ જેમાં બહુમતી થી મોરબી જિલ્લા રાજપૂત સમાજ ના જિલ્લા પ્રમુખ તરીકે શ્રી દશરથસિંહ ઉદુભા ઝાલા ( અદેપર) ની વરણી કરેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/