મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખવામાં આવ્યો

0
46
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે.

વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી (સ્વામીજી)ની અખબારી યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/