પંચાસીયામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
109
/

વાંકાનેર : તાજેતરમા વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.

પંચાસીયા ગામમાં રહેતા 30 વર્ષીય મનિષભાઇ પ્રેમજીભાઇ ચૈાહાણએ ગઈકાલે તા. 5ના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/