Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

માનવતા : હળવદમાં રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો ૩ વર્ષથી શ્વાનો માટે લાડુ બનાવે છે...

હળવદ:હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં લાડુ બનાવી મૂંગા પશુઓને ઘાસચારો અને શ્વાનોને લાડુ છેલ્લા ત્રણ વર્ષથી ખવડાવે છે, રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓમાં વિવિધ...

હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન

હળવદ:  હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી  થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી  ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા ટીમની નવ રચના કરાઈ

મોરબી : ગત તા. 20/07/2020 ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે બેઠકમાં મળેલ હતી. જેમાં મોરબી જિલ્લા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અખિલ ભારતીય...

મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ

તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા...

હળવદ : સીઝ કરાયેલ 43 હજાર મેટ્રિક ટન રેતીની હરાજી કરવામા આવશે

સીઝ કરાયેલી રેતીની સોમવારે હળવદ મામલતદાર કચેરી એ જાહેર હરાજી કરાશે Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકાના મયુરનગર અને ધનાળા ગામે પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢી સટ્ટાઓ કરવામાં આવ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...