Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં “ટાટા” નમકના નામે નકલી મીઠું પધરાવતી વધુ એક કંપની ઝડપાઇ

હળવદ: હળવદ ખાતે આવેલી સાગર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક આત્મારામ ક્રીશ્નારામ ચૌધરી દ્વારા કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૧ થી ૬૩ તથા ૭૪ થી ૭૭ જી.આઈ.ડી.સી. ખાતે ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર...

હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા

હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...

હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ

હળવદ : ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર...

હળવદમાં પાણી પુરવઠા બોર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજણી

પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ By Mehul Bharwad (Halvad) હળવદ : પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમમાથી મોરબીના નવાસાદુરકા ગામ...

હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો

હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...