હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી
હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...
હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે
મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના...
હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાતા 1 દરવાજો ખોલવામાં આવ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાની વચ્ચે હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાયો છે .આથી આથી આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમ હેઠવાસ ગામોને...
હળવદના લોકોએ રામમંદિર માટે એક જ કલાકમાં ૧૪ લાખથી દાન ની વધુની સરવાણી વહાવી
શ્રી રામ જન્મભૂમી તીર્થ શ્રેત્ર મંદિર નિર્માણ નિધિ સર્મપણ અભિયાનનો હળવદમાં પ્રારંભ : ૨૭ ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલુ રહેશે
હળવદ: તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહી...