માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...
મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16)...
માળિયા : વેણાસરમાં જીંગા મચ્છી મુદ્દે બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા, સામસામી ફરિયાદ
મોરબી: તાજેતરમા માળિયા તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી...
માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા
માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ...
આમઆદમી પાર્ટીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની...
મોરબી: આજ રોજ મોરબીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી કરવામાં આવેલ છે જેમાં આમઆદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ, પી.એમ ચીખલીયા તથા રાજનભાઈ...