Tuesday, April 16, 2024
Uam No. GJ32E0006963

માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે તકરાર

યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર કર્યો હુમલો માળીયા : હાલ માળીયામાં યુવતીને ભગાડી જવા મુદ્દે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ યુવાનના પરિવારના સભ્યો ઉપર હુમલો કરીને...

માળીયાના મોટા દહીંસરા ગામે યુવકની હત્યા

માળીયા : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રીના ક્ષત્રિય યુવાનની હત્યા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ હત્યા અંગે મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો મુજબ...

માળીયા-હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે ઝડપાયા

પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ રકમનો મુદામાલ જપ્ત કર્યો માળીયા : માળીયા હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા.પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ નો મુદામાલ...

મોટા દહિસરા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ અગ્રણી ની ખાટલા બેઠક

માળિયા મીયાણા જીલ્લા પંચાયત ની મોટાદહિસરા જીલ્લા પંચાયત ની સીટ પર માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ફુલતરીયા , કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ કાસુન્દ્રા , વિપુલ કાવર, ભાવેશ સાવરીયા, ઘનજીભાઇ પટેલ, સહિતના કોંગ્રેસ...

માળીયાના મોટા દહીંસરા ગામે પ્રેમસંબંધમાં યુવાનને રહેસી દેવાયો હતો

એલસીબી અને માળીયા પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાકા ભત્રીજાને દબોચી લીધા મોરબી : તાજેતરમા માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામે દેવીપૂજક યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરવા પ્રકરણમાં એલસીબી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...