Thursday, April 23, 2026
Uam No. GJ32E0006963

ટંકારામાં અખાત્રીજે પાટીદાર સમાજના સમુહલગ્ન નું આયોજન

સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાશે ટંકારા : હાલ ટંકારામાં પાટીદાર સમાજનો દશમો સમુહલગ્ન, પાટીદાર સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં...

પ્રેરક પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ પોતાનો તમામ નફો સેવાભાવી સંસ્થામાં આપશે !

મોરબી : હાલ ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે જેમના...

મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા યોજાશે

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન મોરબી : હાલ મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ...

ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ...

લાલપર નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

મોરબી : હાલ વાકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રીજી સીરામીક કંપની સામે રોંગ સાઈડમાં ધસી આવેલા કોલસા ભરેલા ટ્રેલર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe