મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા...
હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...
સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય
હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...
મોરબીમાં કાર ચાલકે દોઢ વર્ષની માસૂમ બાળકીને કચડી નાખાતા અરેરાટી
ઉમા ટાઉનશીપ નજીક શેરીમાં રમતી બાળકી ઉપર એમજી હેકટર ફરી વળી
મોરબી : હાલ મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક શેરીમાં રમી રહેલી દોઢ વર્ષની માસૂમ બાળકી ઉપર એમજી હેકટર કાર ફરી વળતા માસૂમ...
મોરબી : શાકમાર્કેટ, ઓટો મોબાઇલ્સ અને જથ્થાબંધ કરિયાણાની દુકાનો હવેથી 3 વાગ્યા સુધી...
મોરબીમાં કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ સહિતના એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : મોરબી શહેરમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના શાકમાર્કેટ, ઓટો પાર્ટસની ઓટોમોબાઇલસની દુકાનો અને જથ્થાબંધ...
મોરબી: શહેરમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા : યુગલની સગાઈના દિવસે જ લગ્ન ગોઠવાયા
બન્ને પક્ષ લોકો યુગલની સગાઈ કરવા ભેગા થયા અને ખોટા ખર્ચા ટાળવા અને કોરોનાને ધ્યાને લઈને સગાઈ પ્રસંગમાં લગ્ન પણ કરાવી દેવાયા
મોરબી :હાલ આજના જેટ યુગમાં સામાન્ય માણસ હોય કે ઘનિક હોય લગ્ન...


















