મોરબીમાં લારી-ગલ્લા ઉપર કોરોના ગાઈડ લાઈનની અમલવારી માટે કલેકટરને રજુઆત
પાલિકા પ્રમુખ દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી
મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લી જગ્યામાં બેસી વ્યાપાર ધંધા કરતા શાકભાજી સહિતના ધંધાર્થીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરે અને હાથમાં ગ્લોઝ પહેરે, માસ્ક...
મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા યોજાશે
શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન
મોરબી : હાલ મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ...
રાજકોટ રહેતા મોરબીના કોયલી ગામના યુવકનું ભેદી રીતે અપહરણ
યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ
મોરબી : હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2...
ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે
પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી...
















