ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ
મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું.
ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ...
મોરબી : નાના ભૂલકાઓને પૈસા સાથેનું મળેલું પાકીટ મૂળ માલિકને પરત કરી અનોખી પ્રામાણિકતા...
મોરબી : હાલ આજે નવા વર્ષના પ્રથમ દિવસે સમાજને પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે, બાળકો માતા-પિતા પાસે અવનવી વસ્તુઓ લેવાની જીદ કરતા હોય છે. અથવા વાલીઓ પાસે પોકેટ મની...
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે
પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી...
મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા યોજાશે
શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન
મોરબી : હાલ મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ...
રાજકોટ રહેતા મોરબીના કોયલી ગામના યુવકનું ભેદી રીતે અપહરણ
યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ
મોરબી : હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2...




















