Saturday, April 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રોહિદાસપરામાં ખરાબ રોડ રીપેર કરાવવા પાલિકાને રજુઆત કરાઈ

મોરબી : હાલ મોરબી પાલિકાના વોર્ડ નં.2માં રોહિદાસપરા ગુજરાત સોસાયટીમાં પાણીની તથા ગટરની લાઈન નાખ્યા બાદ રીપેર ન કરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે દલસુખભાઈ ચૌહાણે પાલિકાને રજુઆત...

વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસની ટીમ

રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું વાંકાનેર : હાલ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે દરોડો પાડી રૂપિયા 6.68...

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર અતુલભાઈ જોષીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના રિપોર્ટર,પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખશ્રી અતુલભાઈ જોષી ના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મદિવસ છે ત્યારે જોશી પરિવાર માં લાડકવાયા પૂત્ર વ્યોમએ તા.13-03-2022 એટલે કે આજે છ...

મોરબીના સેવાભાવી વૃદ્ધના અંગદાનથી ત્રણ પીડિત દર્દીઓને મળ્યું નવજીવન

મોરબી: તાજેતરમા મોરબીના સેવાભાવી વૃદ્ધ કાંતિભાઈ ગરાળાનું અકસ્માત મોત નિપજતા તેના પરિવારજનોએ બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને દાન કરી નવજીવન આપ્યું છે.આ આવકારદાયક નિર્ણયને લોકોએ વધાવ્યો હતો. મોરબીમાં...

રણમાં અલ્ટો કાર પલટી મારી જતાં માળીયાના પોલીસ જવાનનું મૃત્યુ : ત્રણ લોકો ઈજાગ્રત

વતન માનગઢથી સુરેલ શક્તિમાંના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત હળવદ : હાલ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની પોલીસ જવાન સહિત પરિવારના ત્રણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe