મોરબીના રવાપર ગામે ગૌશાળા તરફથી દૂધ આપવાનું બંધ કરતા બનાસકાંઠાના માલધારીઓની દાદાગીરીનો બનાવ
મોરબી: મોરબીના રવાપર ગામે બનાસકાંઠાના માલધારીઓને ગૌશાળા ના સ્થાનિકો દ્વારા દૂધ આપવાનું બંધ કરતા માલધારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યાનો બનાવ સામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી રાત્રે રવાપર ગામે...
મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત
મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...
‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ સર વાઘજી ઠાકોર વિષે જાણવા જેવું
મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં અમર છે
મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં અમર છે. આજે પણ...
મોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપતી પોલીસ
મોરબી : હાલ મોરબીમાં ઠેક-ઠેકાણે ફૂટી નીકળેલા સ્પામાં બિન્દાસ્તપણે દેહ વ્યાપાર ચાલતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે લખધીરપુર રોડ ઉપર સીરામીક પ્લાઝા-2માં આવેલ ઓરલા સ્પામાં દરોડો પાડી...
કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ
મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...