Wednesday, May 8, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...

મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો

મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરવામાં આવ્યાની ખબર મળી રહી છે આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર...

મોરબીના SP ડો.કરણરાજ વાઘેલાની બદલી, નવા SP તરીકે એસ.આર.ઓડેદરા મુકાયા

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક મોરબી જિલ્લાના નવનિયુક્ત એસ.પી. શ્રી સુબોધ રામદેવભાઈ ઓડેદરાનું હાર્દિક સ્વાગત કરે છે મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રીમાં રાજ્યના 74 આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ...

મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા

હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ મોરબી :...

મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવાસદન માં ફરજ બજાવતા સંજયભાઈ ગોસ્વામી ના સુપુત્ર નો આજે જન્મદિન

મોરબી સેવાસદન માં ફરજ બજાવતા સંજયભાઈ ગોસ્વામી ના સુપુત્ર નો આજે જન્મદિન હોય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે...

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...