ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોરબીમાં આક્રોષપૂર્ણ રેલી
તમામ હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી જયશ્રી રામ અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘કિશનને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા, બાદમાં કલેક્ટરને આવેદન આપ્યું
મોરબી : અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના...
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા
મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો...
News@3:30pm : સોમવાર : મોરબી જીલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ, જિલ્લામા કુલ કેસની સંખ્યા...
મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ...
મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું
સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ અપાશે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ
મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને...
મોરબીના જલારામ મંદિર દ્વારા નાશ માટેના સ્ટીમ મશીનનું રાહત દરે વિતરણ કાર્ય શરૂ
વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે
મોરબી : તાજેતરમા સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે, ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.
મોરબી...















