Sunday, April 27, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું

સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ અપાશે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને...

News@3:30pm : સોમવાર : મોરબી જીલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ, જિલ્લામા કુલ કેસની સંખ્યા...

મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા

મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો...

મોરબીના જલારામ મંદિર દ્વારા નાશ માટેના સ્ટીમ મશીનનું રાહત દરે વિતરણ કાર્ય શરૂ

વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે મોરબી : તાજેતરમા સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે, ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. મોરબી...

માળીયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ

પીપળીયા ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત મોરબી : આજે માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी श्री श्याम मित्र मंडल ने पहलगांव त्रासदी के खिलाफ विरोध प्रदर्शन किया

मोरबी: श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोई व मडल के सभी पदाधिकारी और मंडल के ओल सदस्यों कि तरफ...

સનાતન યુવા ગ્રુપ મોરબી દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી તા.22/04/2025 ના કાશ્મીર ના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી ઓ એ નિર્દોષ પર્યટકો ની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ સર્જેલ જેને સનાતન...