Sunday, April 27, 2025
Uam No. GJ32E0006963

મોરબીના મહેન્દ્રનગરમાં માતા-પુત્રીએ અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ગામે માતા અને તેમની યુવાન વયની પુત્રીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બન્ને માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે...

રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ

અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી...

માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ...

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોરબીમાં આક્રોષપૂર્ણ રેલી

તમામ હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી જયશ્રી રામ અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘કિશનને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા, બાદમાં કલેક્ટરને આવેદન આપ્યું મોરબી : અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના...

મોરબીમાં વધુ બે ડીગ્રી વગરના ડોક્ટરોની ધરપકડ !!

હાલ મોરબીમાં તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ચલાવતા તબીબો સામે મોરબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા તાજેતરમાં ત્રણ બોગસ તબીબને ઝડપી લઈ, માનવ આરોગ્ય સાથે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी श्री श्याम मित्र मंडल ने पहलगांव त्रासदी के खिलाफ विरोध प्रदर्शन किया

मोरबी: श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोई व मडल के सभी पदाधिकारी और मंडल के ओल सदस्यों कि तरफ...

સનાતન યુવા ગ્રુપ મોરબી દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી તા.22/04/2025 ના કાશ્મીર ના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી ઓ એ નિર્દોષ પર્યટકો ની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ સર્જેલ જેને સનાતન...