Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક ગંભીર: રાજકોટ દાખલ

તાજેતરમા મોરબી તાલુકાના ગાળા ગામે આવેલી ગૌશાળામાં પહેલા માળેથી આઠેક વર્ષનો રબારી બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે તેને વધુ...

મોરબી જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીના જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાય છે આ તકે...

મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આખલા યુદ્ધથી અફરા તફરી !!

આખલાએ ખાસ્સો સમય સુધી જાહેર રોડ ઉપર દંગલ મચાવતા લોકો ભયભીત બન્યા મોરબી : તાજેતરમા મોરબીના ભરચકક અને અતિશય ટ્રાફિક ધરાવતા અયોધ્યા પુરી રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે આખલા યુદ્ધ થયું હતું....

આખરે 6.15 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ લૂંટારો નીકળ્યો : વેપારીને નાણાં ન ચૂકવવા...

ભત્રીજા પપ્પુ સાથે મળી કર્યું હતું લૂંટની સ્ટોરી ઉભી કરતા ધરપકડ : મોરબી તાલુકા પોલીસની સયુંકત ટીમે ભાંડો ફોડ્યો મોરબી : હાલ મોરબી – કંડલા હાઇવે રોડ ઉપર સોખડા ગામના પાટીયા પાસે...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe