મોરબીના કાલિકા પ્લોટમાં રોડના અધૂરા કામ બાબતે મહિલાઓનો પાલિકામાં મોરચો
રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા ભૂગર્ભ-શૌચાલયના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી
મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા જલાલ ચોકના રોડનું કામ અધૂરું છોડી દેવા મામલે સ્થાનિક...
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભાવનગર – અમરેલી – ગીર સોમનાથ જિલ્લામાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવી
મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડા તાઉતે સમગ્ર સૌરાષ્ટ્રને બે દિવસ સુધી ધમરોળતા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વ્યાપક...
મોરબી : હળવદ-વાંકાનેર સહીત જીલ્લામાં ૩૦ વીજપોલ ધરાશાયી, ૯૯ ગામોમાં વીજળી ગુલ
હાલ વાવાઝોડા બાદ મોરબીમાં રાત્રીથી વરસાદ શરુ થયો છે અને વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ૩૦ જેટલા વીજપોલ પડી ગયા હોય જેથી ૯૯ ગામોમાં...
મોરબીમાં એક ઈંચ , ટંકારામાં દોઢ, હળવદમાં સવા ઈંચ વરસાદ
બપોરે 12 વાગ્યા સુધીમાં હળવદમાં 30 મીમી, મોરબીમાં 23 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને સૌથી ઓછો માળિયામાં 7 મીમી જેટલો વરસાદ
મોરબી : હાલ વાવાઝોડા તાઉતેની અસર હેઠળ ગઈકાલે સાંજથી આજે બપોરે...
મોરબીમા વાવાઝોડાની ઇફેક્ટ : 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ
230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, તેમજ બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રૂપે તેજ પવન ફૂંકાવાની...


















