Sunday, May 24, 2026
Uam No. GJ32E0006963

સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો

સુરેન્દ્રનગર: ખારાઘોડા રણ વિસ્તારમાં 55 દીકરીઓને સ્કુલ બેગ તેમજ સુકન્યા યોજના અંતર્ગત લાભ અપાયો હતો પ્રાપ્ત વિગતોનુસાર ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવા જી ના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા...

બુધવાર(2pm) : મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ 5 કેસ થયા

મહેન્દ્રપરા વિસ્તારના વૃદ્ધ અને જુના મકનસર ગામના યુવક કોરોના સંક્રમિત મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે સવારે મોરબી શહેરમાં 2 તથા ટંકારા શહેરમાં 1 એમ...

મોરબી મહાપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠે ફરી વળ્યું

મોરબી : આજે મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ...

મોરબીમાં દારૂ – જુગાર અને શરીર સંબંધી ગુન્હા વધતા હોવાની માહિતી

રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું : પોલીસતંત્રને મહત્વપૂર્ણ સૂચના અપાઈ મોરબી : તાજેતરમા રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન ધાડ સહિતના ગુન્હા ઘટ્યા હોવા અંગે સંતોષ વ્યક્ત...

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોરબી જિલ્લામાં પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજાની નિમણુંક

ગજાનંદ પાર્ક સોસાયટી માં પોતાના વિકાસલક્ષી કર્યો કરીને જેઓએ ટૂંક સમય માં મોરબી જિલ્લામાં પોતાની એક આગવી ઓળખ બનાવેલી છે એવા ભાઈ શ્રી જયદેવસિંહ જાડેજા ને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ

દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક મોરબી ખાતે સાંજની શીતળતા સાથે જ્ઞાતિજનોનો સ્નેહ વરસશે મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા અને...

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીનો જામીન પર છુટકારો.

મોરબી સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી સાયબર...