Monday, April 27, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર પીપરડી બ્લાસ્ટમાં કુલ ચાર બિહારી શ્રમિકના મોત

વાંકાનેર : રાજકોટ – વાંકાનેર હાઇવે રોડ ઉપર પીપરડીના પાટીયે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના પ્રચંડ વિસ્ફોટમાં ચાર બિહારી શ્રમિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્ફોટ...

મોરબીમાં કરફ્યુમાં લટાર મારવા નીકળેલા 46થી વધુ લોકો ઝડપાયા

રાત્રી કરફ્યુ ભંગ બદલ દુકાનદારો અને લારીધારકો તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ રીક્ષા, કારચાલકો અને રાહદારીઓ સામે પણ કાર્યવાહી મોરબી : હાલ મોરબીમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રાત્રી કરફ્યુ...

મોરબીમાં આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ ચાલુ જ રહેશે

મોરબી : હાલ મોરબીમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે કુલ 583 વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ વિતરણ...

માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા શરૂ કરી

મોરબી: હાલ કોરોના વાઈરસની બીજી અને વધુ ખતરનાક લહેર ચાલી રહી છે. જેણે મોરબી જિલ્લામાં ચોતરફ હાહાકાર મચાવ્યો છે. સરકાર અને ગ્રાઉન્ડ લેવલ પર મેડીકલ સ્ટાફ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે....

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત

શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ પણ ફાળવાયો મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe